યોગ છે બાળકો માટે અનેક રીતે લાભદાયી

હાલ દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ બેનિફિટ મળે છે, જે જીવનભર કામ આવે છે.

সুপ্তবজ্রাসন

সুপ্তবজ্রাসন

যোগশাস্ত্রে বর্ণিত আসন বিশেষ। শুয়ে থাকা অবস্থায় বজ্রাসন করার ভঙ্গিমা হিসাবে এর নামকরণ করা হয়েছে সুপ্তবজ্রাসন (সুপ্ত-বজ্র +  আসন)। মূলত এই  আসনের দেহ  ভঙ্গিমার সাথে বজ্রাসনের তেমন মিল পাওয়া যায় না। 

ఉత్తానాసనం

ఉత్తానాసనం
వికీపీడియా నుండి
 

Uttanasana
Standing Forward Bend
ఉత్తానాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.

విధానం
రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. చేతులతో సీసాని పట్టుకుని వంగి తలని మోకాళ్ల దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రెండు చేతులూ ఆసనాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి ముందుకు వస్తాయి. ఇలా అరనిమిషం ఉన్న తర్వాత మళ్లీ చేయాలి. ఈ ఆసనంతో పొట్టా, చేతుల్లో ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.[

सर्वाङ्गासनम्

अस्य आसनस्य रोगनिवारणशक्तिः प्रसिद्धा एव । हृदयस्य ऊर्ध्वभागस्थाः रक्तनाडयः अस्य आसनस्य परिशीलनवेलायां अधोमुखस्थाः भवन्ति इत्यतः मस्तिष्के रक्तस्य शेखरणं जायते । हृदयं प्रति रक्तप्रसारणं कुर्वतां रक्तसञ्चयिनीनां विश्रान्तिः लभ्यते इत्यतः पादयोः दृश्यमान रक्तधमनीस्थूलता नश्यति । गले वर्तमानानां स्नायूनां बलं लभ्यते । सजलांशकाङ्गारकस्य परिणामनियन्त्रणद्वारा दुर्मेदसः नाशः भवति । एवं शरीरस्य घनत्वमपि लघुः भवति ।

 

કોમન યોગ પ્રોટોકોલ (સીવાયપી) કેમ મહત્વપૂર્ણ છે

કોમન યોગ પ્રોટોકોલ (સીવાયપી) એ યોગની સદીઓ જૂની પરંપરાનો આધુનિક સમય છે. અસંખ્ય શાળાઓ અને પરંપરાઓ કે જે આ ખૂબ લાભદાયી પ્રથામાં શીખવાની તક આપે છે તેના ફેલાવાને કારણે potentialભી થયેલી સંભવિત મૂંઝવણ વચ્ચે, યોગની કલ્પિત દુનિયામાં શરૂઆત કરવા માટે શરૂઆત કરનારાઓને સહાય કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ઉત્કટાસન

ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ ઉત્તમ આસન છે.

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું.

अपने विचारों से तादात्मय तोड़ें - ओशो

अपनी आंखें बंद करें, फिर दोनों आंखों को दोनों भवों के बीच में एकाग्र करें, ऐसे जैसे तुम दोनों आंखों से देख रहे हों। अपनी संपूर्ण एकाग्रता वहां ले जाएं। 

 

एक सही बिंदु पर तुम्हारी आंखें स्थिर हो जाएंगी। और अगर तुम्हारी एकाग्रता वहां है तो तुम्हें अजीब सा अनुभव होगा: पहली बार तुम्हारा साक्षात्कार तुम्हारे विचारों से होगा; तुम साक्षी हो जाओगे। यह चित्रपट की तरह है: विचार दौड़ रहे हैं और तुम साक्षी हो। 

 

યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

“योग विज्ञान है” – ओशो

 योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग का इस्लाम, हिंदू, जैन या ईसाई से कोई संबंध नहीं है। 

जिन्हें हम धर्म कहते हैं वे विश्वासों के साथी हैं। योग विश्वासों का नहीं है, जीवन सत्य की दिशा में किए गए वैज्ञानिक प्रयोगों की सूत्रवत प्रणाली है। इसलिए पहली बात मैं आपसे कहना चाहूंगा वह यह कि  योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग के प्रयोग के लिए किसी तरह के अंधेपन की कोई जरूरत नहीं है।

नास्तिक भी योग के प्रयोग में उसी तरह प्रवेश पा सकता है जैसे आस्तिक। योग नास्तिक-आस्तिक की भी चिंता नहीं करता है। विज्ञान आपकी धारणाओं पर निर्भर नहीं होता; विपरीत, विज्ञान के कारण आपको अपनी धारणाएं परिवर्तित करनी पड़ती हैं। कोई विज्ञान आपसे किसी प्रकार के बिलीफ, किसी तरह की मान्यता की अपेक्षा नहीं करता है। विज्ञान सिर्फ प्रयोग की, एक्सपेरिमेंट की अपेक्षा करता है।