અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
યોગિક સાહિત્યમાં મુદ્રાનો અર્થ શબ્દશઃ સીલ અથવા લોક અથવા બંધ થાય છે જે શબ્દ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે વપરાય છે. જે સરક્યુલેટરી, નર્વસ અને ગ્લેન્ડ્યુલર સિસ્ટમ્સને અસરકારક ગણવામાં આવે છે અને એ રીતે આપણાં આંતરિક અંગોના વર્તનને અસર કરે છે.આ મુદ્રાને અશ્વિની કહે છે કેમ કે જેમ ઘોડો દોડે ત્યારે તે એનું પૂંછડું ઊંચું વાળેલું અને એનસથી દૂર રાખે છે તેમ આ મુદ્રામાં એનલ એપર્ચરનું સંકોચન અને વિસ્તરણ એ રીતે થાય છે.
- Read more about અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
- Log in to post comments
જાલંધર બંધનું મહત્વ અને યોગ
પ્રાણાયામની પ્રેક્ટિસ માટે કુદરતી પાળા તરીકે યોગીઓ દ્વારા જાલંધર બંધ અથવા તો ચિનલોકનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પ્રેક્ટિસ આંતર પ્રાણ ને આવનાર પ્રાણને રિસિવ કરવામાં તેમ જ આવનાર પ્રાણ લયબદ્ધ રીતે વહે અને તે પછી વહેંચાય તે માટે પ્રાણને મદદ કરે છે.
બંધ
બંધ એ યોગિક પ્રેક્ટિસનું નાનું પણ અગત્યનું જૂથ છે. એ ક્રિયાયોગનો જરૂરી ભાગ છે, જેમાં એ વિવિધ યોગ પ્રેક્ટિસ સાથે જોડાયેલ છે. નાડીશોધનની પ્રેક્ટિસમાં જ્યારે જાલંધર બંધ સાથે જોડાય છે ત્યારે બહુ જ લાભ કરાવે છે.
- Read more about જાલંધર બંધનું મહત્વ અને યોગ
- Log in to post comments
ઉત્થિત ત્રિકોણાસન
ઉત્થિત ત્રિકોણાસન: ઉત્થિત- વિસ્તૃત, ખેંચેલું .ત્રિકોણ-ત્રણ ખૂણાવાળો. આ સ્ટેન્ડિંગ આસન એ વિસ્તૃત ત્રિકોણની મુદ્રા છે.
- Read more about ઉત્થિત ત્રિકોણાસન
- Log in to post comments
સાઇડ બેન્ડિંગ વૃક્ષાસન
રીત:
- તાડાસનમાં ઊભા રહો.
- જમણો પગ ઢીંચણથી વાળીને જમણી એડી ડાબા પગના સાથળના મૂળને અડાડીને રાખો. બાકીનો પગ ડાબા સાથળ પર પગનો અંગૂઠો નીચે રહે તેમ ટેકવો.
- ડાબા પગ પર બેલેન્સ રાખીને બંને હાથ શાખાઓની માફક શરીરની આજુબાજ પ્રસારો. સારા બેલેન્સ સાથે બાજુમાં ઝૂકવા પ્રયત્ન કરો.
- શ્વાસ નોર્મલ રાખીને થોડી સેકંડો એમ જ સ્થિર રહો.
- Read more about સાઇડ બેન્ડિંગ વૃક્ષાસન
- Log in to post comments
એક્રોયોગ
એક્રોયોગ એ શારીરિક પ્રેક્ટિસ છે જેમાં યોગ, એક્રોબેટિક્સ અને થાઇ મસાજને કંબાઇન કરવામાં આવે છે.
એક્રોયોગાના બેસિસ
એક્રોયોગામાં ત્રણ પ્રાયમરી રોલ્સ છેઃ- બેઝ, ફ્લાયર અને સ્પોટર.
- Read more about એક્રોયોગ
- Log in to post comments
યોગનો કરો ઉપયોગ ને ભગાવો રોગ
યોગનો અર્થ છે : યોગશ્ચિતવૃત્તિનિરોધઃ
એટલે કે યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ ચેતનાના દૃષ્ટિકોણથી ઘટનાઓ, સમસ્યાઓ અને ઇચ્છાઓથી પ્રભાવિત છે એ ચોક્કસ પણે અથવા નિશ્ચિત રૂપે બિમાર જ કહેવાય.
આજના સમયમાં મોટાભાગની અથવા તો ૯૦% (ટકા) બિમારીઓ માનસિક હોય છે, જે તનાવ (સ્ટ્રેસ), અનિયમિત ખાન-પાન અને કુટેવોને લીધે જ થાય છે. અત્યારની આધુનિક અને નવા પ્રયોગો સાથે શોધાયેલી યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે.
- Read more about યોગનો કરો ઉપયોગ ને ભગાવો રોગ
- Log in to post comments
યોગ વિજ્ઞાન અને આરોગ્ય
|| अथ योगानुशासनम् ||
યોગદર્શનની શરૂઆત ભગવાન પતંજલિએ આ સૂત્રથી કરી છે. જેનો શાબ્દિક અર્થ ‘યોગ સંબંધિત શાસ્ત્ર પ્રસ્તુત થાય છે’ એવો થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા જીવનમાં યોગ પ્રસ્તુત થાય એવી મહર્ષિ પતંજલિને પણ આશા હોય. ચાલો આપણે આ સુત્રના અનુષ્ઠાન સાથે આપણા જીવનમાં યોગને પ્રગટ કરીએ.
યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ એટલે જ આ લખાય છે, અને એટલે જ કદાચ વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી રૂચી કે જાગૃતિ જો જુએ તો એમને તો હૈયે હરખ ના સમાય. પણ એમનો કે આપણો (કે ફક્ત આનંદ !!) શાશ્વત બનાવવો હોય તો...?
- Read more about યોગ વિજ્ઞાન અને આરોગ્ય
- Log in to post comments
কোবরা পোজটি সম্পাদনের জন্য সঠিক কৌশল
হ্যালো প্রিয় পাঠকগণ, আপনাকে আবার দেখতে পেয়ে আমি খুব আনন্দিত। আজ আমরা হাথ যোগে অন্যতম প্রধান আসনের সাথে দেখা করব। একে "কোবরা পোজ" বা "ভুজঙ্গাসন" বলা হয়। আপনি কীভাবে আসনটি সঠিকভাবে সঞ্চালন করবেন, এটি কীভাবে শরীরকে প্রভাবিত করবে, এই পোজটি সম্পাদন করার পরামর্শ দেওয়া হয় না, নতুনদের কীভাবে এই অবস্থানটি করা উচিত।
- Read more about কোবরা পোজটি সম্পাদনের জন্য সঠিক কৌশল
- Log in to post comments
স্কন্দাসন
যোগশাস্ত্রে বর্ণিত এক প্রকার এক প্রকার আসন। হিন্দু পৌরাণিক চরিত্র স্কন্দের নামানুসারে এর নামকরণ করা হয়েছে স্কন্দাসন (স্কন্দ + আসন)।
- Read more about স্কন্দাসন
- Log in to post comments
সলম্বা শলভাসন
সলম্বা শলভাসন : যোগশাস্ত্রে বর্ণিত আসন বিশেষ। এটি শলভাসনের একটি বর্ধিত প্রকরণ।
- Read more about সলম্বা শলভাসন
- Log in to post comments
“योग विज्ञान है” – ओशो
योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग का इस्लाम, हिंदू, जैन या ईसाई से कोई संबंध नहीं है।
जिन्हें हम धर्म कहते हैं वे विश्वासों के साथी हैं। योग विश्वासों का नहीं है, जीवन सत्य की दिशा में किए गए वैज्ञानिक प्रयोगों की सूत्रवत प्रणाली है। इसलिए पहली बात मैं आपसे कहना चाहूंगा वह यह कि योग विज्ञान है, विश्वास नहीं। योग की अनुभूति के लिए किसी तरह की श्रद्धा आवश्यक नहीं है। योग के प्रयोग के लिए किसी तरह के अंधेपन की कोई जरूरत नहीं है।
नास्तिक भी योग के प्रयोग में उसी तरह प्रवेश पा सकता है जैसे आस्तिक। योग नास्तिक-आस्तिक की भी चिंता नहीं करता है। विज्ञान आपकी धारणाओं पर निर्भर नहीं होता; विपरीत, विज्ञान के कारण आपको अपनी धारणाएं परिवर्तित करनी पड़ती हैं। कोई विज्ञान आपसे किसी प्रकार के बिलीफ, किसी तरह की मान्यता की अपेक्षा नहीं करता है। विज्ञान सिर्फ प्रयोग की, एक्सपेरिमेंट की अपेक्षा करता है।