Kriya
ત્રાટક
अथ त्राटकम् ।
निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः ।
अश्रुसम्पातपर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ॥३१॥
मोचनं नेत्ररोगाणां तन्दाद्रीणां कपाटकम् ।
यत्नतस्त्राटकं गोप्यं यथा हाटकपेटकम् ॥३२॥
હઠયોગપ્રદીપિકામાં ત્રાટક વિશે ઉપર પ્રમાણેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. જેનો અર્થ સરળ ગુજરાતીમાં એમ કરી શકાય કે અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક.
- Read more about ત્રાટક
- Log in to post comments
સૂત્રનેતિ
સૂત્રનેતિ (દોરા વડે નેઝલ ક્લિન્સિંગ ) એ નાક સાફ કરવાની એક એડવાન્સ્ડ પ્રક્રિયા છે. એ જલનેતિની જેમ જ કામ કરે છે, જે નાકના પેસેજમાંથી બ્લોકેજ સાફ કરી દૂર કરે છે. આ રીતે હવાનો પ્રવાહ મુક્ત રીતે બંને નસકોરાંમાંથી વહી શકે છે.
જલનેતિમાં નાક સાફ કરવા મીઠાનું પાણી વપરાય છે તો સૂત્રનેતિમાં એક કેથેટર (એક લાંબી પાતળી રબર ટ્યૂબ) અથવા કોટનના દોરાના બેવડા સ્ટ્રાન્ડ્સ નસકોરાંમાંથી પસાર થાય છે.
શાસ્ત્રીય સંદર્ભઃ
સૂત્રનેતિ કફ (ફ્રંટલ બ્રેન) સાફ કરે છે અને નાકમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે. તેનાથી આંખની દૃષ્ટિનો પાવર વધે છે અને આંખો તેજસ્વી બને છે.
- Read more about સૂત્રનેતિ
- 1 comment
- Log in to post comments