યોગથી સંપૂર્ણ આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ
Anand
Sun, 14/Mar/2021 - 12:25

ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.
- આપના એથ્લેટિક પરફોર્મન્સમાં સુધારો કરે.
- આપના સમગ્ર જીવનધોરણમાં સુધારો લાવે.
- શોર્ટ ટર્મ મેમરી લોસની સમસ્યા દૂર કરે.
- આપના સ્નાયુઓને મજબૂત બનાવે.
- આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.
- ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદરૂપ થાય છે.
- નિરાંતની ઊંઘ પ્રાપ્ત થાય છે..
- મહત્તમ ઊર્જા શરીરને પ્રદાન કરે.
- આપના એથ્લેટિક પરફોર્મન્સમાં સુધારો કરે.
- આપના સમગ્ર જીવનધોરણમાં સુધારો લાવે.
- શોર્ટ ટર્મ મેમરી લોસની સમસ્યા દૂર કરે.
- આપના સ્નાયુઓને મજબૂત બનાવે.
- આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.
- ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદરૂપ થાય છે.
- નિરાંતની ઊંઘ પ્રાપ્ત થાય છે..
- મહત્તમ ઊર્જા શરીરને પ્રદાન કરે.
- માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે.
- સ્કીન ટોનમાં સુધારો લાવે.
- આત્મ સન્માનમાં વધારો કરે.
- આપના શારીરિક માળખાને યોગ્ય બનાવે.
સ્ત્રોત : હેલ્થ નવગુજરાત સમય
url
- Log in to post comments